નીચે આપેલા વિધાન (Assertion) અને કારણ (Reason) માટે,સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન : તાપમાનમાં વધારો થવાથી પાણીનો $pH$ વધે છે.
કારણ : પાણીનું $H^{+}$ અને $OH^{-}$ માં વિયોજન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • B
    વિધાન અને કારણ બંને ખોટા છે.
  • C
    વિધાન ખોટું છે,પરંતુ કારણ સાચું છે.
  • D
    વિધાન અને કારણ બંને સાચા છે,અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

એક આલ્કોહોલિક પીણાનું $pH = 4.7$ છે,તો આ દ્રાવણમાં $OH^{-}$ આયનની સાંદ્રતા કેટલી હશે? (આપેલ છે: $K_w = 10^{-14} \ mol^2/L^2$)

જો દ્રાવણનો $pH$ $4$ થી બદલાઈને $5$ થાય,તો દ્રાવણની $[H_3O^+]$ આયન સાંદ્રતા:

$4.58$ $pH$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $mol \, L^{-1}$ માં કેટલી હશે?

Difficult
View Solution

નિસ્યંદિત પાણી માટે આયોનિક નીપજની ગણતરી કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે?

$25\ ^oC$ તાપમાને $H_2O \rightleftharpoons H^{+} + OH^{-}$ પ્રક્રિયામાં પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર .....$kJ/mol$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo