આકૃતિમાં દર્શાવેલ સર્કિટ-$1$ અને સર્કિટ-$2$ માં,$R_1=1 \Omega, R_2=2 \Omega$ અને $R_3=3 \Omega$ છે. જ્યારે સ્વીચ $S_1$ અને $S_2$ ખુલ્લી હોય ત્યારે સર્કિટ-$1$ અને સર્કિટ-$2$ માં પાવરનો વ્યય અનુક્રમે $P_1$ અને $P_2$ છે. જ્યારે સ્વીચ $S_1$ અને $S_2$ બંધ હોય ત્યારે સર્કિટ-$1$ અને સર્કિટ-$2$ માં પાવરનો વ્યય અનુક્રમે $Q_1$ અને $Q_2$ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ જ્યારે બંને સર્કિટમાં $A$ અને $B$ વચ્ચે $6 V$ નો વોલ્ટેજ સ્ત્રોત જોડવામાં આવે,ત્યારે $P_2 > P_1$.
$(B)$ જ્યારે બંને સર્કિટમાં $A$ અને $B$ વચ્ચે $2 A$ નો અચળ પ્રવાહ સ્ત્રોત જોડવામાં આવે,ત્યારે $P_1 > P_2$.
$(C)$ જ્યારે સર્કિટ-$1$ માં $A$ અને $B$ વચ્ચે $6 V$ નો વોલ્ટેજ સ્ત્રોત જોડવામાં આવે,ત્યારે $Q_1 > P_1$.
$(D)$ જ્યારે બંને સર્કિટમાં $A$ અને $B$ વચ્ચે $2 A$ નો અચળ પ્રવાહ સ્ત્રોત જોડવામાં આવે,ત્યારે $Q_1 > Q_2$.