આપેલ અર્ધગોળાકાર કવચ માટે,તેની ધાર પરના કોઈ પણ બિંદુ $P$ પર ગુરુત્વાકર્ષણ તીવ્રતાની દિશા કયા તીર દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $g$
  • B
    $f$
  • C
    $e$
  • D
    $d$

Explore More

Similar Questions

પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતા $81$ ગણું છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $R$ છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થશે?

એક વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર $\vec{E} = (5\,N/kg)\,\hat{i} + (12\,N/kg)\,\hat{j}$ દ્વારા આપવામાં આવે છે. જો ઉગમબિંદુ પર સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે,તો બિંદુઓ $(12\,m, 0)$ અને $(0, 5\,m)$ પરના સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રીંગના કેન્દ્રથી $R$ અંતરે તેની અક્ષ પર આવેલા બિંદુ $P$ પર $m$ દળ મૂકવામાં આવે છે. $m$ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?

Difficult
View Solution

કોઈ બિંદુએ ગુરુત્વતીવ્રતા $(I)$ અને ગુરુત્વીય સ્થિતિમાન $(V)$ વચ્ચેનો સંબંધ શું છે?

$60 \, g$ દળ ધરાવતો એક પદાર્થ જ્યારે કોઈ ચોક્કસ બિંદુએ મૂકવામાં આવે છે,ત્યારે તે $3.0 \, N$ નું ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. તે બિંદુએ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ..... $N/kg$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo