આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ માટે,થર્મોડાયનેમિક પરિમાણોનું સાચું સંયોજન કયું હશે?

  • A
    $\Delta U=0, Q=0, W \neq 0$ અને $\Delta H \neq 0$
  • B
    $\Delta U \neq 0, Q \neq 0, W \neq 0$ અને $\Delta H=0$
  • C
    $\Delta U=0, Q \neq 0, W=0$ અને $\Delta H \neq 0$
  • D
    $\Delta U=0, Q \neq 0, W \neq 0$ અને $\Delta H=0$

Explore More

Similar Questions

$36 \, mL$ શુદ્ધ પાણીને પાત્રમાંથી બાષ્પીભવન થવા માટે $100 \, sec$ લાગે છે અને હીટર $806 \, watt$ પાવર આપે છે. $H_2O$ ની $\Delta H_{\text{vaporization}}$ $... \, kJ/mol$ છે.

એક સિલિન્ડરમાં રહેલો વાયુ $1 \, atm$ ના અચળ દબાણ વિરુદ્ધ $2 \, L$ કદથી $6 \, L$ કદ સુધી વિસ્તરણ પામે છે. આમ કરતી વખતે,તે આસપાસમાંથી $800 \, J$ ઉષ્માનું શોષણ કરે છે. પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... $J$ છે.

$500 \ mL$ $0.2 \ M$ $KOH$ અને $500 \ mL$ $0.2 \ M$ $HCl$ ના દ્રાવણને મિશ્ર કરીને હલાવવામાં આવે છે; તાપમાનમાં વધારો $T_1$ છે. આ પ્રયોગ $250 \ mL$ દરેક દ્રાવણનો ઉપયોગ કરીને ફરીથી કરવામાં આવે છે,ત્યારે તાપમાનમાં વધારો $T_2$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

અચળ દબાણે $2 \ mol$ આદર્શ એકપરમાણ્વીય વાયુને $225^{\circ} C$ થી $125^{\circ} C$ સુધી ઠંડો પાડવા માટે $\Delta H$ નું મૂલ્ય કેટલું થશે ($R$ માં)? [આપેલ છે $C_{p} = \frac{5}{2} R$]

એક પ્રવાહીના બાષ્પીભવન માટે $\Delta H$ નું મૂલ્ય $20 \, kJ/mol$ છે. આદર્શ વર્તણૂક ધારતા,$60^{\circ} C$ તાપમાને અને $1 \, bar$ દબાણે $1 \, mole$ પ્રવાહીના બાષ્પીભવન માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $.... \, kJ/mol$ ની નજીક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo