પુષ્પસર્જન માટે,કયા પ્રકારની વનસ્પતિઓમાં નિર્ણાયક અંધકાર સમયગાળો હંમેશા ઓળંગવો જોઈએ?

  • A
    લાંબા દિવસની વનસ્પતિઓ $(LDP)$
  • B
    ટૂંકા દિવસની વનસ્પતિઓ $(SDP)$
  • C
    દિવસ-તટસ્થ વનસ્પતિઓ $(DNP)$
  • D
    બધા જ પ્રકારની વનસ્પતિઓ

Explore More

Similar Questions

એક વનસ્પતિ જેને પુષ્પસર્જન માટે $10$ કલાકથી ઓછો પ્રકાશ ન જોઈતો હોય,તેને શું કહેવાય?

ફાયટોક્રોમના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો અયોગ્ય $(INCORRECT)$ છે?
$i$. ફાયટોક્રોમ એ વનસ્પતિના પર્ણોમાં જોવા મળતું પ્રકાશગ્રાહી પ્રોટીનયુક્ત રંજકદ્રવ્ય છે.
$ii$. ફાયટોક્રોમ રંજકદ્રવ્ય બે સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
$iii$. ફાયટોક્રોમના બે સ્વરૂપો આંતરપરિવર્તનીય છે.
$iv$. ફાયટોક્રોમ હરિતકણોમાં આવેલા હોય છે.
$v$. ફાયટોક્રોમ $P_r$ સ્વરૂપ અંધકાર દરમિયાન $LDP$ માં પુષ્પસર્જનને અવરોધે છે.

કઈ વનસ્પતિના વિકાસને ઠંડીની સારવાર (cold treatment) આપવાથી ત્યારબાદ પ્રકાશકાલ (photoperiodic) પુષ્પસર્જન પ્રતિભાવ ઉત્તેજિત થાય છે?

વર્નાલાઇઝેશન (વસંતીકરણ) ની ઉત્તેજના કોના દ્વારા અનુભવાય છે?

$SDP$ માં જો અંધારાના સમયગાળામાં લાલ પ્રકાશ દ્વારા વિક્ષેપ પાડવામાં આવે,તો વનસ્પતિ શું દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo