શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રક્રિયાનો વેગ તાપમાનથી સ્વતંત્ર છે.
  • B
    પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર છે.
  • C
    અર્ધ-આયુષ્ય સમય પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે.
  • D
    વેગ અચળાંકનો એકમ $mol \ L^{-1} \ s^{-1}$ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે?

ટંગસ્ટનની સપાટી પર અધિશોષણને કારણે વાયુનું નિર્માણ એ કયા ક્રમની પ્રક્રિયા છે?

એક પ્રક્રિયા $2A \to$ નીપજો શૂન્ય ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે તેમ જણાય છે,તો

શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેનો વેગ શેનાથી સ્વતંત્ર હોય છે?

નીચેનામાંથી કયો આલેખ શૂન્ય ક્રમની પ્રક્રિયા દર્શાવે છે?
($a = $ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા,
$x = $ વપરાયેલ પ્રક્રિયકની સાંદ્રતા,
$t = $ સમય)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo