ન્યુક્લિયસ સ્થાયી રહે તે માટે,ન્યુટ્રોન સંખ્યા $N$ અને પ્રોટોન સંખ્યા $Z$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $N > Z$
  • B
    $N = Z$
  • C
    $N < Z$
  • D
    $N \ge Z$

Explore More

Similar Questions

જો $^{27}_{13}Al$ ન્યુક્લિયસની ત્રિજ્યા $R_{Al}$ લેવામાં આવે,તો $^{125}_{53}Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે કેટલી થાય?

ન્યુક્લિયર બળની રેન્જ (અવધિ) કેટલી છે?

આઈસોટોપ્સ (સમસ્થાનિકો),આઈસોબાર (સંભારીકો) અને આઈસોટોન્સ (સંન્યુટ્રોનિકો) ની વ્યાખ્યા લખો.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. એક તત્વના તમામ આઈસોટોપ્સમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય છે.
$II$. એક તત્વનો માત્ર એક જ આઈસોટોપ સ્થિર અને બિન-રેડિયોએક્ટિવ હોઈ શકે છે.
$III$. તમામ તત્વોના આઈસોટોપ્સ હોય છે.
$IV$. કાર્બનના તમામ આઈસોટોપ્સ ઓક્સિજન-$16$ સાથે રાસાયણિક સંયોજનો બનાવી શકે છે.
આઈસોટોપ અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

એક ન્યુક્લિયસ લેબોરેટરી ફ્રેમ ઓફ રેફરન્સમાં સ્થિર છે. દર્શાવો કે જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજિત થાય,તો તેના ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo