ગ્રંથિ અને તેના સ્ત્રાવના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો.

  • A
    ગ્લુકોકોર્ટિકોઇડ્સ,મિનરલોકોર્ટિકોઇડ્સ,સેક્સકોર્ટિકોઇડ્સ
  • B
    નોર-એપિનેફ્રાઇન,એપિનેફ્રાઇન,એડ્રેનાલિન
  • C
    રિલેક્સિન,ઇસ્ટ્રોજન,પ્રોજેસ્ટેરોન
  • D
    ઇન્સ્યુલિન,ગ્લુકાગોન,થાઇમોસિન

Explore More

Similar Questions

મગજના વિસ્તારમાં કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે?

કોલમ $I$ માં આપેલા રોગોને કોલમ $II$ માં આપેલા તેમના સંબંધિત કારણો સાથે જોડો:
કોલમ $I$કોલમ $II$
$i$. અલ્ઝાઈમર રોગ$a$. પુખ્ત વયના લોકોમાં પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનનો વધુ પડતો સ્ત્રાવ.
$ii$. ડાયાબિટીસ મેલિટસ$b$. $CNS$ માં ડોપામાઈન ઉત્પન્ન કરતા ચેતાકોષોનું અધઃપતન.
$iii$. એક્રોમેગાલી$c$. સ્વાદુપિંડના બીટા કોષોની ઓછી સક્રિયતા.
$iv$. પાર્કિન્સન રોગ$d$. $CNS$ માં કોલિનર્જિક અને અન્ય ચેતાકોષોનું અધઃપતન.

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે?

યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ થાયરોકૅલ્સિટોનીન રુધિરમાં સોડિયમ / કૅલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે.
$(2)$ થાઇમસ ગ્રંથિના થાયમોસીન એ સ્ટિરૉઇડ / પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે.
$(3)$ ઍડ્રિનલ બાહ્યક ઘણા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. સામાન્ય રીતે તેને કોર્ટિકોઇડસ / કેટકોલેમાઇન્સ કહે છે.
$(4)$ સ્વાદુપિંડના $\alpha$-કોષોમાંથી ગ્લુકાગોન / ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે.

રૂધિર શર્કરાના સ્તરના નિયમન માટે નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો:
$(i)$ રૂધિર શર્કરાના સ્તરમાં વધારો
$(ii)$ પરિવહનશીલ ગ્લુકાગોનમાં વધારો
$(iii)$ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝનું મુક્ત થવું
$(iv)$ રૂધિર શર્કરાના સ્તરમાં ઘટાડો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo