સાચું વિધાન શોધો.

  • A
    પ્રતિવર્તી સ્વયંભૂ પ્રક્રિયા માટે,તંત્રની એન્ટ્રોપી ઘટે છે.
  • B
    અપ્રતિવર્તી સ્વયંભૂ પ્રક્રિયા માટે,અલગ કરેલા તંત્રની એન્ટ્રોપી વધે છે.
  • C
    પ્રક્રિયા સંતુલનમાં હોય તે માટે,તંત્રની એન્ટ્રોપી અચળ હોય છે.
  • D
    અપ્રતિવર્તી સ્વયંભૂ પ્રક્રિયા માટે તંત્રની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ હોય છે.

Explore More

Similar Questions

પાણીની ગલન એન્થાલ્પી $6.01 \, kJ \, mol^{-1}$ છે. તેના ગલનબિંદુએ $1 \, mole$ બરફ માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર .....$J \, K^{-1} \, mol^{-1}$ થશે.

વિધાન : બરફની એન્ટ્રોપી પાણી કરતા ઓછી હોય છે.
કારણ : બરફનું બંધારણ પાંજરા જેવું હોય છે.

$27^\circ C$ તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર $30 \ kJ/mol$ છે. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J/mol \ K$ માં કેટલો હશે?

એન્ટ્રોપી એટલે શું?

એક પ્રતિવર્તી વિસ્તરણમાં,એક મોલ વાયુને $200 \ K$ તાપમાને સમતાપી રીતે વિસ્તૃત કરવામાં આવે છે જ્યાં સુધી તેનું કદ $10$ ગણું વધે. સંતુલન સમયે $\Delta S_{total}$ ની ગણતરી કરો ($J \ K^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo