નીચેની આકૃતિમાં $M$ દળ ધરાવતો પદાર્થ $R$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. બિંદુ $P_1$ થી $P_2$ સુધી જતી વખતે પ્રવેગમાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    શૂન્ય
  • B
    ${v^2}/2R$
  • C
    $2{v^2}/R$
  • D
    $\frac{{{v^2}}}{R} \sqrt 2 $

Explore More

Similar Questions

યાંત્રિક ઘડિયાળમાં સેકન્ડ કાંટાની કોણીય ઝડપ કેટલી હોય છે?

વિધાન $(A)$: નિયમિત વર્તુળાકાર ગતિમાં પદાર્થની ઝડપ અચળ હોય છે.
કારણ $(R)$: નિયમિત વર્તુળાકાર ગતિમાં,પદાર્થનો પ્રવેગ અચળ હોય છે.

$120$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ફરતા ફ્લાયવ્હીલનો કોણીય વેગ કેટલો છે?

$m_1$ અને $m_2$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r_1$ અને $r_2$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેમની ઝડપ એવી છે કે તેઓ સમાન સમય $t$ માં વર્તુળ પૂર્ણ કરે છે. તેમના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

એક પંખો $600$ પરિભ્રમણ પ્રતિ મિનિટ કરે છે. જો થોડા સમય પછી તે $1200$ પરિભ્રમણ પ્રતિ મિનિટ કરે,તો તેના કોણીય વેગમાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo