ભૂઆવર્તન (geotropic) પ્રતિભાવોને બદલી શકે તેવા પરિબળો કયા છે?

  • A
    મૂળ અને પ્રરોહના અગ્રભાગ,તાપમાન,પ્રકાશ અને વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડ
  • B
    મૂળ અને પ્રરોહના અગ્રભાગ,ફાયટોક્રોમ,ભેજ અને તાપમાન
  • C
    મૂળ અને પ્રરોહના અગ્રભાગ,ભેજ અને તાપમાન
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

કેટલાક ફૂલો $(e.g., Oxalis)$ સવારે ખુલે છે અને સાંજે બંધ થઈ જાય છે, તેનું કારણ શું છે?

વનસ્પતિઓમાં નીચેના અંતઃસ્ત્રાવો ક્યાં સંશ્લેષિત થાય છે?
$(a)$ $IAA$
$(b)$ જિબરેલિન્સ
$(c)$ સાયટોકાઈનિન

પાણીની અછત (Water stress) વનસ્પતિના પાંદડાઓને ...$A$... બનાવે છે,આમ,તે પાંદડાઓની સપાટીનું ક્ષેત્રફળ અને તેમની ચયાપચયની પ્રક્રિયાને ...$B$... કરે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

આંતરગાંઠો (internodes) ની લંબાઈમાં વધારો કોના દ્વારા અવરોધાય છે?

સાચા વિધાનો પસંદ કરો.
$I.$ સાયટોકાઈનિન ખાસ કરીને જીર્ણતા (senescence) વિલંબિત કરવામાં મદદ કરે છે.
$II.$ ઓક્સિન અગ્રસ્થ પ્રભુત્વ (apical dominance) ના નિયમનમાં સામેલ છે.
$III.$ ઇથિલીન બીજ અંકુરણ વધારવામાં ખાસ ઉપયોગી છે.
$IV.$ જિબરેલિન પાંદડાઓના અપરિપક્વ ખરવા માટે જવાબદાર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo