સમજાવો: વાયુકોષ્ઠોમાંથી પેશી પેશીઓ તરફ $O_2$ નું પ્રસરણ અને પેશીઓમાંથી વાયુકોષ્ઠો તરફ $CO_2$ નું પ્રસરણ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વાયુઓનું વિનિમય મુખ્યત્વે દબાણના તફાવત (ઢાળ) ને આધારે પ્રસરણ દ્વારા થાય છે. નીચેનું કોષ્ટક શ્વસન વાયુઓના આંશિક દબાણ ($mm Hg$ માં) દર્શાવે છે:
શ્વસન વાયુવાતાવરણીય હવાવાયુકોષ્ઠરુધિર (અશુદ્ધ)રુધિર (શુદ્ધ)પેશીઓ
$O_2$$159$$104$$40$$95$$40$
$CO_2$$0.3$$40$$45$$40$$45$

આ માહિતી દર્શાવે છે કે $O_2$ માટે વાયુકોષ્ઠોથી રુધિર અને રુધિરથી પેશીઓ તરફ સાંદ્રતાનો ઢાળ હોય છે. તેવી જ રીતે, $CO_2$ માટે વિરુદ્ધ દિશામાં, એટલે કે પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુકોષ્ઠો તરફ ઢાળ હોય છે.
$CO_2$ ની દ્રાવ્યતા $O_2$ કરતા $20-25$ ગણી વધારે હોવાથી, આંશિક દબાણના એકમ તફાવત દીઠ પ્રસરણ પટલ દ્વારા પ્રસરણ પામતા $CO_2$ નું પ્રમાણ $O_2$ કરતા ઘણું વધારે હોય છે.
પ્રસરણ પટલ ત્રણ મુખ્ય સ્તરોનું બનેલું છે:
$(1)$ વાયુકોષ્ઠોનું પાતળું લાદીસમ અધિચ્છદ.
$(2)$ વાયુકોષ્ઠીય કેશિકાઓનું અંતઃચ્છદ.
$(3)$ તેમની વચ્ચે આવેલું આધારક પટલ.
આ પટલની કુલ જાડાઈ એક મિલીમીટર કરતા ઘણી ઓછી હોય છે, જે ઝડપી પ્રસરણમાં મદદ કરે છે. આમ, આપણા શરીરમાં $O_2$ નું વાયુકોષ્ઠોમાંથી પેશીઓ તરફ અને $CO_2$ નું પેશીઓમાંથી વાયુકોષ્ઠો તરફ પ્રસરણ થવા માટે તમામ પરિબળો અનુકૂળ છે.

Explore More

Similar Questions

વાતાવરણીય હવા,વાયુકોષ્ઠો અને પેશીઓમાં $pCO_2$ નું મૂલ્ય અનુક્રમે કેટલું હોય છે?

પ્રસરણ પટલ (diffusion membrane) બનાવતા ત્રણ મુખ્ય સ્તરો કયા છે?

વનસ્પતિના પર્ણની કઈ સપાટી વાતવિનિમય માટે વધુ સારી રીતે અનુકૂલિત છે?

સસ્તન પ્રાણીઓના ફેફસામાં શ્વાસવાહિકાઓમાં ખૂલતી વાયુકોષ્ઠીય નલિકાની આસપાસ મોટી સંખ્યામાં વાયુકોષ્ઠોની હાજરી શું સૂચવે છે?

મનુષ્યમાં વાયુઓની આપ-લે ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo