બેવડાં ફલનમાં......

  • A

    એક નજન્યુનું ફલન અંડકોષ અને બીજાનું ફલન દ્વિતીયકોષકેન્દ્ર સાથે થાય છે.

  • B

    એક નરજન્યુનું ફલન અંડકોષ અને બીજાનું ફલન સહાયકકોષ સાથે થાય છે.

  • C

    બે અંડકોષ અને પ્રતિધ્રુવીય કોષનું ફલન પરાગરજ કોષકેન્દ્ર સાથે થાય છે.

  • D

    બે અંડકોષનું ફલન

Similar Questions

આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ .... દ્ઘારા નિર્માણ પામે છે.

બેવડું ફલનમાં ભાગ લેતા કોષકેન્દ્રની સંખ્યા.......છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રત્યેક પરાગરજમાં ઉત્પન્ન થતાં બે નરપુંજન્યુઓના કાર્ય જણાવો. 

આવૃત બીજધારીઓમાં બેવડું ફલન સમજાવો. 

બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?