શું આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ છે?
વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ..
પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.
ખોરાક સુધારણા કાર્યક્રમમાં એકકીય જાતો મહત્ત્વની છે. કારણ કે તેઓ .
સૌ પ્રથમ કલીનીકલ જનીન થેરાપી .........ની સારવાર માટે કરાઈ હતી.
"સોનેરી ચોખા"ની જાત શાના વડે સમૃદ્ધ (ભરપૂર) છે?