ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....
વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?
આ પ્રકારના વાહિપુલ ક્યાં અંગમા જોવા મળે છે?
વાયુરંધ્ર બે મૂત્રપિંડ આકારના રક્ષક્કોષોથી રક્ષાયેલ હોય છે. રક્ષકકોષોને ઘેરતા અધિસ્તરીય કોષોનાં નામ આપો. રક્ષકકોષો અધિસ્તરીય કોષોથી કઈ રીતે જુદા પડે છે ? તમારા જવાબને સમજાવવા આકૃતિનો ઉપયોગ કરો.