નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ઊર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ
$(b)$ આહારશૃંખલા અને આહારજાળ
આપેલ અધોવર્સી પિરામિડ શેનું સૂચન કરે છે.
શેમાં સીધા પિરામિડ હોતા નથી?
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે .........
આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.