સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે છે. ઉદાહરણ સહિત સમજાવો.
સંક્રાંતિ આયનો સંકીર્ણ સંયોજનો રચવાનો લાક્ષણિક ગુણ ધરાવે છે.
સંકીર્ણ સંયોજનો : સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અથવા તટસ્થ અણુઓ સાથે બંધ બનાવેલ લાક્ષણિક સ્પિસીઝ છે. આવા સંકીર્ણ રચવાની વૃત્તિ સંક્રાંતિ આયનોમાં છે. સંકીર્ણ સ્પિસીઝનાં કેટલાક ઉદાહરણો $\left[ Fe ( CN )_{6}\right]^{4-},\left[ Fe ( CN )_{6}\right]^{3-},\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+},\left[ PtCl _{4}\right]^{2-},\left[ PtCl _{6}\right]^{4-}$ વગેરે.સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનવાના કારણો : $(i)$ સંક્રાંતિ ધાતુઓ સાપેક્ષીય નાનું કદ ધરાવે છે. $(ii)$ સંક્રાંતિ આયનોનો ઊંંચા આયનીય વીજભાર ધરાવે છે. $(iii)$ સંક્રાંત તત્ત્વોમા/આયનોમાં બંધ બનાવવા માટે $d$ કક્ષકો પ્રાપ્ય હોય છે.
નીચેનામાંથી કયુ તત્વ મહત્તમ પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ ધરાવે છે ?
ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $.....\,BM$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
$Cr^{3+}$ આયનમાં અયુગ્મીત ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . .
કોપરના ક્ષાર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?