સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે છે. ઉદાહરણ સહિત સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સંક્રાંતિ આયનો સંકીર્ણ સંયોજનો રચવાનો લાક્ષણિક ગુણ ધરાવે છે.

સંકીર્ણ સંયોજનો : સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અથવા તટસ્થ અણુઓ સાથે બંધ બનાવેલ લાક્ષણિક સ્પિસીઝ છે. આવા સંકીર્ણ રચવાની વૃત્તિ સંક્રાંતિ આયનોમાં છે. સંકીર્ણ સ્પિસીઝનાં કેટલાક ઉદાહરણો $\left[ Fe ( CN )_{6}\right]^{4-},\left[ Fe ( CN )_{6}\right]^{3-},\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+},\left[ PtCl _{4}\right]^{2-},\left[ PtCl _{6}\right]^{4-}$ વગેરે.સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનવાના કારણો : $(i)$ સંક્રાંતિ ધાતુઓ સાપેક્ષીય નાનું કદ ધરાવે છે. $(ii)$ સંક્રાંતિ આયનોનો ઊંંચા આયનીય વીજભાર ધરાવે છે. $(iii)$ સંક્રાંત તત્ત્વોમા/આયનોમાં બંધ બનાવવા માટે $d$ કક્ષકો પ્રાપ્ય હોય છે.

Similar Questions

નીચેનામાંથી કયુ તત્વ મહત્તમ પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ ધરાવે છે ?

ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $.....\,BM$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

  • [JEE MAIN 2022]

$Cr^{3+}$ આયનમાં અયુગ્મીત ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . .

કોપરના ક્ષાર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?