ડાયાબિટીસના દર્દીઓમાં પોર્સિન ઇન્સ્યુલિન ઉપયોગ કરવાના ગેરલાભ છે?

  • A

    તે હાઇપર ક્લેસિમિયા તરફ દોરી શકે  છે

  • B

    તે એલર્જીક પ્રતિક્રિયાનું કારણ બની શકે છે 

  • C

    તે ખૂબ ખર્ચાળ છે 

  • D

    તે પુખ્ત વાય ના માણસો ને પરિવર્તિત તરફ દોરી શકે  છે 

Similar Questions

વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?

જનીનીક ઉપચાર પ્રાપ્ત કરનાર દર્દીનાં કોષોમાં $ADA \;cDNA$ નાં પ્રસ્થાપન માટે વાપરવામાં આવતા વાહક ક્યાં છે ?

જનીન થેરાપીના જેવી જ એક ઉત્સેચકીય રિપ્લેસમેન્ટ થેરાપી પદ્ધતિ છે. તમારા મતે બંનેમાંથી શ્રેષ્ઠ કઈ છે ? કારણ આપો. 

$DNA$ તકનીકનો ઉપયોગ કરીને ઇસ્યુલિનનાં ઉત્પાદન માટે મુખ્ય પડકાર $........$ બોન્ડનો ઉપયોગ કરીને પરીપક્વ સ્વરૂપમાં ઇસ્યુલિન મેળવવાનો હતો. 

સૌપ્રથમ ક્યું માનવ ઔષધ પુન:સંયોજિત $DNA$ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું ?