ડાયાબિટીસના દર્દીઓમાં પોર્સિન ઇન્સ્યુલિન ઉપયોગ કરવાના ગેરલાભ છે?
તે હાઇપર ક્લેસિમિયા તરફ દોરી શકે છે
તે એલર્જીક પ્રતિક્રિયાનું કારણ બની શકે છે
તે ખૂબ ખર્ચાળ છે
તે પુખ્ત વાય ના માણસો ને પરિવર્તિત તરફ દોરી શકે છે
વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?
જનીનીક ઉપચાર પ્રાપ્ત કરનાર દર્દીનાં કોષોમાં $ADA \;cDNA$ નાં પ્રસ્થાપન માટે વાપરવામાં આવતા વાહક ક્યાં છે ?
જનીન થેરાપીના જેવી જ એક ઉત્સેચકીય રિપ્લેસમેન્ટ થેરાપી પદ્ધતિ છે. તમારા મતે બંનેમાંથી શ્રેષ્ઠ કઈ છે ? કારણ આપો.
$DNA$ તકનીકનો ઉપયોગ કરીને ઇસ્યુલિનનાં ઉત્પાદન માટે મુખ્ય પડકાર $........$ બોન્ડનો ઉપયોગ કરીને પરીપક્વ સ્વરૂપમાં ઇસ્યુલિન મેળવવાનો હતો.
સૌપ્રથમ ક્યું માનવ ઔષધ પુન:સંયોજિત $DNA$ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું ?