હાડકાંનું ખનિજક્ષય (demineralization) જેના પરિણામે હાડકાં નરમ પડવા,વળી જવા અને તૂટી જવા જેવી સમસ્યાઓ થાય છે,જે મેનોપોઝ (રજોનિવૃત્તિ) પછીની સ્ત્રીઓમાં સામાન્ય છે,તેને < u> i કહેવામાં આવે છે અને તે < u> ii ના કારણે થાય છે.

  • A
    $i$ - મિક્સેડેમા,$ii$ - થાયરોક્સિન અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ
  • B
    $i$ - એક્રોમેગેલી,$ii$ - વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ
  • C
    $i$ - ઓસ્ટિઓપોરોસિસ,$ii$ - પેરાથોર્મોનનો અતિસ્ત્રાવ
  • D
    $i$ - ગ્રેવ્સ રોગ,$ii$ - કેલ્સિટોનિનનો અતિસ્ત્રાવ

Explore More

Similar Questions

રામના રુધિરમાં કેલ્શિયમનું સ્તર ઊંચું છે. કયા અંતઃસ્ત્રાવની વધુ પડતી માત્રા આ અસરનું કારણ બની શકે છે?

વિધાન $P$: પેરાથાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે.
વિધાન $Q$: સ્નાયુઓમાં ગ્લોબ્યુલર પ્રોટીન આવેલા હોય છે.

અસ્થિ અને બાહ્યકોષીય પ્રવાહી (extracellular fluid) વચ્ચે કેલ્શિયમની આપ-લે અમુક અંતઃસ્ત્રાવોની અસર હેઠળ થાય છે.
$(a)$ જો બાહ્યકોષીય પ્રવાહીમાં $Ca^{++}$ નું પ્રમાણ વધુ હોય તો શું થશે?
$(b)$ જો બાહ્યકોષીય પ્રવાહીમાં $Ca^{++}$ નું પ્રમાણ ખૂબ ઓછું હોય તો શું થશે?

જેમ્સ બર્ટ્રામ કોલિપે નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવની શોધ કરી હતી?

પેરાથોર્મોન . . . . . . નાં ચયાપચયનાં નિયમન દ્વારા કેલ્શિયમનાં અભિશોષણને અસર કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo