વ્યાખ્યા આપો : અલિત ફળ. તે માટે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ જરૂરી છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ફલનની ઉત્તેજના વગર ફળનો વિકાસ થાય તેને અફલિત ફળ કહે છે. તેમાં બીજ હોતા નથી. તે કૃત્રિમ રીતે ઓક્ઝિન અને જબરરેલિન્સ જેવા અંત:સ્રાવોના છંટકાવને કારણે ઉત્પન્ન થાય છે. દા.ત, દ્રાક્ષ, પપૈયા.

Similar Questions

નીચેનામાંથી કેટલા ફળોના નિર્માણમાં બીજાવરણ ઉપરાંત અન્ય પુષ્પીય ભાગ પણ સંકળાયેલ છે?

વટાણા, કાજુ,કેરી, સ્ટ્રોબેરી, નારંગી, સફરજન

ઘઉં કે મકાઇના બીજમાં જોવા મળતું વરૂથિકા, એકદળીના બીજી વનસ્પતિઓના બીજના કયા ભાગ સાથે સરખામણી કરી શકાય ?

ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?

પુખ્ત ભ્રુણનું રક્ષણ શેના દ્વારા થાય છે?

તે ભ્રૂણપોષ, પેરીસ્પર્મ અને કુર્નકલ સાથેના બીજનું ઉદાહરણ છે?