ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતે સફળતાપૂર્વક સમજાવ્યું:
$(i)$ દળ સંચયનો નિયમ
$(ii)$ નિશ્ચિત પ્રમાણનો નિયમ
$(iii)$ રેડિયોએક્ટિવિટીનો નિયમ
$(iv)$ ગુણક પ્રમાણનો નિયમ

  • A
    $(i), (ii)$ અને $(iii)$
  • B
    $(i), (iii)$ અને $(iv)$
  • C
    $(ii), (iii)$ અને $(iv)$
  • D
    $(i), (ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
પરમાણુઓ સંયોજનો બનાવવા માટે નાની પૂર્ણ સંખ્યાઓના ગુણોત્તરમાં જોડાય છે.

તત્વના કયા ગુણધર્મનો ઉપયોગ તેની ઓળખ માટે કરી શકાય છે?

વિવિધ ક્ષેત્રોમાં આઈસોટોપ્સ (સમસ્થાનિકો) ના પાંચ ઉપયોગો લખો.

$A, B$ અને $C$ એ અનુક્રમે $4, 11$ અને $13$ પરમાણુ ક્રમાંક ધરાવતી ત્રણ ધાતુઓ છે. આ ધાતુઓને તેમની સંયોજકતાના વધતા ક્રમમાં ગોઠવો.

$(a)$ રધરફોર્ડે તેમના પ્રયોગ માટે સોનાની જ પસંદગી કેમ કરી,અન્ય કોઈ હલકા તત્વ (જેમ કે એલ્યુમિનિયમ) ની કેમ નહીં? બે કારણો આપીને તમારા જવાબની સમજૂતી આપો.
$(b)$ રધરફોર્ડ દ્વારા તેમના પ્રયોગમાં સોનાના વરખ પર મારો ચલાવવા માટે પસંદ કરાયેલા કણનું નામ અને સંજ્ઞા લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo