નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એનિલીન એ મિથાઈલએમાઈન કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે.
  • B
    ઈથાઈલએમાઈન એ ઈથેનોલ કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે.
  • C
    ક્લોરોબેન્ઝીનનો ડાયપોલ મોમેન્ટ સાયક્લોહેક્સાઈલ ક્લોરાઈડ કરતા વધારે છે.
  • D
    બધા જ.

Explore More

Similar Questions

બેન્ઝોનાઈટ્રાઈલની નીચેની પ્રક્રિયાઓમાં બનતી મુખ્ય નીપજો $P$ અને $Q$ કઈ છે?

નાઇટ્રોજન ધરાવતા એક કાર્બનિક સંયોજનને બ્રોમિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા તેલી પ્રવાહી મળે છે. આ નીપજને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે હલાવતા,એક એન્ટિપાયરેટિક દવા મળે છે. આ પ્રક્રિયાઓ સૂચવે છે કે શરૂઆતનું સંયોજન કયું છે?

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયાઓના સમૂહમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયું સંયોજન જળવિભાજન કરવાથી એમાઈન ઉત્પન્ન કરતું નથી?

$X \ g$ ઇથેનેમાઇનની પ્રક્રિયા $NaNO_2 / HCl$ સાથે કરવામાં આવી અને ત્યારબાદ જળવિભાજન દ્વારા $N_2$ અને $HCl$ મુક્ત થયા. ઉત્પન્ન થયેલ $HCl$ ને $0.2 \ mol$ $NaOH$ દ્વારા સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. $X$ કેટલા છે . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo