નીચેના દ્રાવણોના અભિસરણ દબાણનો સાચો ક્રમ કયો છે?
$(i)$ $30 \ g \ L^{-1}$ ગ્લુકોઝ
$(ii)$ $60 \ g \ L^{-1}$ $NH_2CONH_2$
$(iii)$ $80 \ g \ L^{-1}$ ગ્લુકોઝ
$(iv)$ $58.5 \ g \ L^{-1}$ $NaCl$

  • A
    $(ii)$ $< (i) < (iii) < (iv)$
  • B
    $(i)$ $< (iii) < (ii) < (iv)$
  • C
    $(i)$ $< (iv) < (ii) < (iii)$
  • D
    $(iii)$ $< (i) < (iv) < (ii)$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને એક જીવંત કોષનું અભિસરણ દબાણ $12 \ atm$ છે. આ તાપમાને જીવંત કોષ સાથે આઈસોટોનિક હોય તેવા સોડિયમ ક્લોરાઈડના દ્રાવણની સાંદ્રતા $...... \ g \ L^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : $R = 0.08 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$
$NaCl$ નું સંપૂર્ણ આયનીકરણ થાય છે તેમ ધારવું.
(આપેલ છે : $Na$ અને $Cl$ નું મોલર દળ અનુક્રમે $23$ અને $35.5 \ g \ mol^{-1}$ છે.)

જો સુક્રોઝનું $6.84\% \ (w/v)$ દ્રાવણ (અણુભાર $342 \ g/mol$) એ થાયોકાર્બેમાઈડના $1.52\% \ (w/v)$ દ્રાવણ સાથે આઈસોટોનિક હોય,તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?

$310 \ K$ તાપમાને લોહીનું અભિસરણ દબાણ $7.65 \ atm$ છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ ........ $\%$ (વજન/કદ) સાંદ્રતાએ લોહી સાથે આઈસોટોનિક થશે.

$27\ ^oC$ તાપમાને $2.22\ \%\ (w/v)$ $CaCl_2$ ના દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે? $(R = 0.08\ L\ atm\ K^{-1}\ mol^{-1})$

આઈસોટોનિક (isotonic) દ્રાવણોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo