તાંબાની ઉણપથી એનિમિયા (પાંડુરોગ) થઈ શકે છે કારણ કે

  • A
    આયર્નનો ઉપયોગ કરવામાં નિષ્ફળતા
  • B
    હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ
  • C
    RBCs ની સંખ્યામાં ઘટાડો
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વનસ્પતિના જીવનચક્રમાં બોરોન નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે આવશ્યક છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ નાઈટ્રોજન$(p)$ સમભાજન ત્રાકનું નિર્માણ
$(2)$ ફોસ્ફરસ$(q)$ પ્રોટીન,વિટામિન્સ
$(3)$ પોટેશિયમ$(r)$ ફોસ્ફોરાયલેશન પ્રતિક્રિયાઓ
$(4)$ કેલ્શિયમ$(s)$ કોષોની આસૃતિદાબ જાળવી રાખવી

કોષોમાં કેટાયન-એનાયન સંતુલન જાળવતા ખનિજો કયા છે?

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ નાઈટ્રોજન$(1)$ કેટલાક ઉત્સેચકોનું સક્રિયકરણ
$(b)$ પોટેશિયમ$(2)$ $F_1$ દ્વારા થતા કાર્ય માટે
$(c)$ ફોસ્ફરસ$(3)$ આયનિક સંતુલન
$(d)$ કેલ્શિયમ$(4)$ વિટામિનના બંધારણમાં

$S$ - વિધાન: સલ્ફર સિસ્ટિન અને મિથિયોનાઇન એમિનો ઍસિડનાં બંધારણમાં હાજર હોય છે.
$R$ - કારણ: ફૉસ્ફરસ શક્તિ વિનિમયની પ્રક્રિયામાં ભાગ લેતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo