સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કાર્બોક્સિપેપ્ટિડેઝ-$A$ એક ઉત્સેચક છે અને તેમાં ઝિંક $(Zn)$ હોય છે.
  • B
    હિમોગ્લોબિન એ રક્તનું લાલ રંજકદ્રવ્ય છે અને તેમાં આયર્ન $(Fe)$ હોય છે.
  • C
    સાયનોકોબાલામિન એ વિટામિન $B_{12}$ છે અને તેમાં કોબાલ્ટ $(Co)$ હોય છે.
  • D
    ક્લોરોફિલ એ વનસ્પતિઓમાં લીલા રંજકદ્રવ્યો છે અને તેમાં કેલ્શિયમ $(Ca)$ હોય છે.

Explore More

Similar Questions

જો $A$ એ $3 \times 4$ શ્રેણિક હોય અને $B$ એવો શ્રેણિક હોય કે જેથી $A'B$ અને $BA'$ બંને વ્યાખ્યાયિત હોય,તો $B$ નો પ્રકાર કયો છે?

કેનિઝારો પ્રક્રિયા કોના દ્વારા દર્શાવવામાં આવતી નથી?

મેગ્નેશિયમ બાયકાર્બોનેટનું જલીય દ્રાવણ ઉકાળવામાં આવે ત્યારે કઈ નીપજો બને છે?

નીચેના ઓક્સિએનાયન્સમાં $S-S$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?
$(I)$ $S_2O_4^{2-}$ $(II)$ $S_2O_5^{2-}$ $(III)$ $S_2O_6^{2-}$

$DNA$ ના ચોક્કસ ભાગની અસંખ્ય નકલો ઝડપથી અને સચોટ રીતે બનાવવા માટે વપરાતી તકનીક કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo