નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$ : $Al$ ના નિષ્કર્ષણ માટે હોલ-હેરોલ્ટ પ્રક્રિયામાં,શુદ્ધ $Al_2O_3$ ને $Na_3AlF_6$ સાથે મિશ્ર કરવાથી તેનું ગલનબિંદુ ઘટે છે અને વાહકતા વધે છે.
વિધાન-$II$ : ઝિર્કોનિયમ ધાતુને ઝોન રિફાઇનિંગ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે.

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે,પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

લોખંડનું કયું સ્વરૂપ સૌથી વધુ કાર્બન ધરાવે છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) ખોટું/ખોટા છે?

કોલમ $A$ માં આપેલા મિશ્રધાતુઓને કોલમ $B$ માં તેમના ઉપયોગ સાથે જોડો:
કોલમ $A$ કોલમ $B$
$(1)$ સ્ટેનલેસ સ્ટીલ $(a)$ રિવેટીંગ
$(2)$ બ્રોન્ઝ $(b)$ કલાકૃતિઓ બનાવવા
$(3)$ નિટિનોલ $(c)$ ચલણી સિક્કા બનાવવા
$(4)$ જર્મન સિલ્વર $(d)$ સંગીતના સાધનો બનાવવા
$(e)$ વાઢકાપના સાધનો બનાવવા

જર્મન સિલ્વરમાં સિલ્વરની ટકાવારી કેટલી હોય છે ($\%$ માં)?

નીચેનાની સમજૂતી આપો:
$(a)$ $710 \ K$ તાપમાનથી નીચે $CO_2$ એ વધુ સારો રિડક્શનકર્તા છે,જ્યારે $710 \ K$ થી ઉપર $CO$ વધુ સારો રિડક્શનકર્તા છે.
$(b)$ સામાન્ય રીતે સલ્ફાઈડ અયસ્કનું રિડક્શન કરતા પહેલા તેને ઓક્સાઈડમાં ફેરવવામાં આવે છે.
$(c)$ રિવર્બરેટરી ભઠ્ઠીમાં કોપરની સલ્ફાઈડ અયસ્કમાં સિલિકા ઉમેરવામાં આવે છે.
$(d)$ ઊંચા તાપમાને કાર્બન અને હાઈડ્રોજનનો રિડક્શનકર્તા તરીકે ઉપયોગ થતો નથી.
$(e)$ $Ti$ ના શુદ્ધિકરણ માટે બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo