નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: $CCl_4$ નું જળવિભાજન થતું નથી,પરંતુ $SiCl_4$ નું જળવિભાજન થાય છે.
વિધાન-$II$: $GeX_4$ ની ઉષ્મીય અને રાસાયણિક સ્થિરતા $GeX_2$ કરતા વધારે છે.
સાચો જવાબ છે:

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે,પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્ત્વ અપરરૂપતા દર્શાવતું નથી?

ગ્રેફાઇટ અને હીરાના સંદર્ભમાં,નીચે આપેલા વિધાન(નો)માંથી કયું (કયા) સાચું છે?
$(A)$ ગ્રેફાઇટ હીરા કરતા સખત છે.
$(B)$ ગ્રેફાઇટની વિદ્યુત વાહકતા હીરા કરતા વધારે છે.
$(C)$ ગ્રેફાઇટની ઉષ્મીય વાહકતા હીરા કરતા વધારે છે.
$(D)$ ગ્રેફાઇટનો $C-C$ બંધ ક્રમાંક હીરા કરતા વધારે છે.

નીચેનામાંથી કયું અસ્તિત્વ ધરાવતું નથી?

નીચેનામાંથી કયું તત્વ પાણી સાથે પ્રક્રિયા કરે છે?

$CO$ શા માટે ઝેરી છે તેનું કારણ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo