પ્રકાશસંશ્લેષણ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ પ્રકાશસંશ્લેષણ દરમિયાન $ATP$ ના નિર્માણને ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે.
$(B)$ ક્રાન્ઝ અંતઃસ્થ રચના (Kranz anatomy) પર્ણ સાથે સંબંધિત છે.
$(C)$ કેલ્વિન ચક્ર દરમિયાન $NADP^+$ નું $NADPH$ માં રિડક્શન થાય છે.
$(D)$ ક્લોરોફિલના અણુમાં,મેગ્નેશિયમ ફાયટોલ પૂંછડીમાં હાજર હોય છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    $A$ અને $B$ સાચા છે
  • B
    $C$ અને $D$ સાચા છે
  • C
    $A$ અને $C$ સાચા છે
  • D
    $A$ અને $D$ સાચા છે

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાની અંતિમ નીપજ જે શોધી શકાય છે તે છે

વિધાન $P$ : પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન કિટોટ્રાયોઝ સંશ્લેષિત થાય છે.
વિધાન $Q$ : $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા કિટોપેન્ટોઝ શર્કરાનું ઉદાહરણ છે.

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ અંધકાર પ્રક્રિયા (Dark reaction)
$(2)$ ફોટોફોસ્ફોરાયલેશન (Photophosphorylation)

પ્રકાશસંશ્લેષણ એ $..............$ પ્રક્રિયા છે.

જે વનસ્પતિઓમાં $CO_{2}$ ના સ્થાપનનું પ્રથમ ઉત્પાદન $C_{3}$ એસિડ છે,એટલે કે ...$A$... પથ,અને જે વનસ્પતિઓમાં પ્રથમ ઉત્પાદન $C_{4}$ એસિડ $(OAA)$ હતું,એટલે કે ...$B$... પથ. આપેલ ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પો ભરીને વિધાન પૂર્ણ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo