નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો. આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. દ્વિ-વક્રીભવનમાં અસાધારણ કિરણનો વક્રીભવનાંક આપાતકોણ પર આધાર રાખે છે.
$B$. દ્વિ-વક્રીભવનમાં સામાન્ય અને અસાધારણ બંને કિરણો માટે પ્રકાશના તરંગોના કંપનો એકતરફી બને છે.

  • A
    $A$ અને $B$ ખોટા છે
  • B
    $A$ અને $B$ સાચા છે
  • C
    $A$ સાચું છે અને $B$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે અને $B$ સાચું છે

Explore More

Similar Questions

ઇથાઇલ મિથાઇલ કીટોનની $Cl_2$ સાથે વધારાના $OH^-$ ની હાજરીમાં પ્રક્રિયા કરતા નીચેનામાંથી કઈ મુખ્ય નીપજ મળે છે?

નીચેનામાંથી કોનો સમાવેશ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં થતો નથી?

બે લાંબા સમાંતર તાર એકબીજાથી $2d$ અંતરે છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાંથી બહાર આવતા સમાન સ્થિર પ્રવાહનું વહન કરે છે. રેખા $XX'$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ નો ફેરફાર નીચેનામાંથી કયો છે?

જો $a = 2i + j - k, b = i + 2j + k$ અને $c = i - j + 2k$ હોય,તો $a \cdot (b \times c) = $

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. $P_4$ અણુ કોણીય તણાવને કારણે ખૂબ જ સક્રિય છે.
$II$. $H_3PO_3$ ની બેઝિસિટી (બેઝિકતા) $3$ છે.
$III$. વાયુ અવસ્થામાં,$PCl_5$ ના તમામ $P-Cl$ બંધની લંબાઈ સમાન હોય છે.
$IV$. ઘન અવસ્થામાં,$PCl_5$ આયનીય ઘન તરીકે અસ્તિત્વ ધરાવે છે,જેમાં ઋણાયન $[PCl_6]^-$ અષ્ટફલકીય અને ધનાયન $[PCl_4]^+$ ચતુષ્ફલકીય આકાર ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo