વર્નરના સિદ્ધાંત મુજબ નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$1.$ લિગાન્ડ્સ મધ્યસ્થ ધાતુ આયનો સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે.
$2.$ દ્વિતીયક સંયોજકતા દિશાકીય ગુણધર્મો ધરાવે છે.
$3.$ દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામતી નથી.
આમાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    $1$,$2$ અને $3$ સાચા છે
  • B
    $2$ અને $3$ સાચા છે
  • C
    $1$ અને $3$ સાચા છે
  • D
    $1$ અને $2$ સાચા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સવર્ગ સંકીર્ણ વિષમલેપ્ટિક (heteroleptic) સંકીર્ણ છે?

સંકિર્ણ ક્ષાર $[Co^{III}(NH_3)_5Cl]^x$ ના સંયોજન દ્વારા બનાવી શકાય છે:

Difficult
View Solution

$[Cu(H_2O)_4]^{2+}$ માં $Cu$ નો સવર્ગ આંક ...... છે.

કોબાલ્ટના એક સંકીર્ણ સંયોજનમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ પાંચ એમોનિયા અણુ,એક નાઇટ્રો સમૂહ અને બે ક્લોરિન પરમાણુઓ છે. આ સંયોજનના એક મોલ,જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો ઉત્પન્ન કરે છે. આ દ્રાવણની વધુ પડતા $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $AgCl$ ના બે મોલ અવક્ષેપ મળે છે. તો તે સંકીર્ણનું આયનીય બંધારણ શું હશે?

પરમાણુઓનો સમૂહ લિગાન્ડ તરીકે ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo