નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ $R_2SiO$ એ રેખીય સિલિકોન્સનો પુનરાવર્તિત એકમ છે.
$(b)$ $RSiCl_3$ નું જળવિભાજન અને ત્યારબાદ નિર્જલીકરણ કરવાથી રેખીય સિલિકોન્સ મળે છે.
$(c)$ સિલિકોન્સનો ઉપયોગ ઉષ્મા અવાહક તરીકે થઈ શકે છે.
$(d)$ સિલિકા $HF$ માં દ્રાવ્ય છે.
સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?

  • A
    $a, b, c$ અને $d$
  • B
    $a, c$ અને $d$
  • C
    $a, b$ અને $d$
  • D
    $a$ અને $c$

Explore More

Similar Questions

જ્યારે વાયુરૂપ $HCl$ ને $Na_2SO_3$ ના જલીય દ્રાવણમાં પસાર કરવામાં આવે ત્યારે બનતી નીપજો કઈ છે?

સમૂહ $14$ ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ વિશેનું ખોટું વિધાન કયું છે?

હીરા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ સૌથી ઓછો સ્થાયી છે?

જો સિલિકોન્સના ઉત્પાદન માટે શરૂઆતનું મટીરીયલ $RSiCl_3$ હોય,તો બનતી નીપજનું બંધારણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo