કલિલમય કણો વીજભાર ધરાવે છે. આ ........ દ્વારા દર્શાવવામાં આવે છે.

  • A
    ટીંડલ અસર
  • B
    ઈલેકટ્રોફોરેસીસ
  • C
    બ્રાઉનિયન ગતિ
  • D
    ડાયાલિસિસ

Explore More

Similar Questions

ટિન્ડલ અસર ત્યારે જ જોવા મળે છે જ્યારે નીચેની શરતો સંતોષાય $:$
$1$. વિક્ષેપિત કણોનો વ્યાસ વપરાયેલા પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણો નાનો હોય છે.
$2$. વિક્ષેપિત કણનો વ્યાસ વપરાયેલા પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણો નાનો હોતો નથી.
$3$. વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના વક્રીભવનાંક મૂલ્યમાં લગભગ સમાન હોય છે.
$4$. વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના વક્રીભવનાંક મૂલ્યમાં ખૂબ જ અલગ હોય છે.

એમ્ફિફિલિક (Amphiphilic) અણુઓ સામાન્ય રીતે કોની સાથે સંકળાયેલા હોય છે?

Difficult
View Solution

જો $1000 \ mg$ લિયોફિલિક કલિલ $100 \ mL$ લિયોફોબિક સોલનું સ્કંદન અટકાવે છે,તો રક્ષણાત્મક સંખ્યા (ગોલ્ડ નંબર) ......... $mg$ થાય.

જેલેટીન,જે એક પેપ્ટાઈડ છે,તે આઈસ્ક્રીમમાં ઉમેરવામાં આવે છે. તેની ભૂમિકા શું છે?

એમલ્સિફાયર (પાયસીકારક):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo