સ્તરીકરણ સારી રીતે વિક્સીત હોય છે.
નીચેનામાંથી કેટલી ક્રિયાઓ વાતાવરણમાં $CO _2$ ની મુક્તિ કરાવે છે? લાકડાં સળગાવવાં, જંગલની આગ, પ્રકાશસંશ્લેષણ, અશ્મિબળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું દહન,જવાળામુખીની ક્રિયાવિઘિ
વનસ્પતિ $PAR$ નો........... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
જો ઉત્પાદકોના સ્તરે $20\,J$ જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ?
વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર
સામાન્ય રીતે ખાવામાં આવતી મશરૂમ (એગેરીકસ) એ સ્વોપજીવી છે કે પરપોષી છે ?