નીચે આપેલા વાક્યોમાંથી ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    $3 \%$ $O_2$ રુધિરરસ (plasma) દ્વારા વહન પામે છે જ્યારે $97 \%$ $O_2$ $RBC$ દ્વારા વહન પામે છે.
  • B
    $25$ થી $30 \%$ $O_2$ હિમોગ્લોબિન દ્વારા કાર્બામિનોહિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે.
  • C
    $100 \, ml$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) $4 \, ml$ $CO_2$ નું વાયુકોષ્ઠ તરફ વહન કરે છે.
  • D
    $70 \%$ $CO_2$ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે.

Explore More

Similar Questions

રુધિરના મુખ્ય આયનોમાં કોણ $CO_2$ ના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે?

વાયુકોષ્ઠોમાં ઓક્સિહિમોગ્લોબિનના નિર્માણ માટે જરૂરી અનુકૂળ પરિસ્થિતિઓ પસંદ કરો.

રુધિર દ્વારા શોષાયેલ કાર્બન ડાયોક્સાઇડનો આશરે $70\%$ ભાગ ફેફસાં સુધી કેવી રીતે વહન પામે છે?

સામાન્ય પરિસ્થિતિઓમાં,$100\; mL$ ઓક્સિજનયુક્ત રુધિર દ્વારા પેશીઓને કેટલા પ્રમાણમાં $O_{2}$ પહોંચાડવામાં આવે છે ($; mL$ માં)?

કોષરસમાં કાર્બોનિક એનહાઈડ્રેઝની હાજરીને કારણે દર સેકન્ડે $H_2CO_3$ ના કેટલા અણુઓ બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo