સંક્રાંતિ તત્વો સંબંધિત સાચા વિધાનો પસંદ કરો?

  • A

    સંક્રાંતિ તત્વોમાં ઓછા ગલનબિંદુઓ છે

  • B

    સંક્રાંતિ  તત્વોમાં ઉદીપકીય  પ્રવૃત્તિ હોતી નથી

  • C

    સંક્રાંતિ તત્વો ચલ ઓક્સિડેશન અવસ્થા  દર્શાવે છે

  • D

    સંક્રાંતિ  તત્વો નિષ્ક્રિય જોડી અસર દર્શાવે છે

Similar Questions

એક એસિડીક મેંગેનેટ દ્રાવણ અસમાનુપાતીકરણ પ્રક્રિયા હેંઠળ થાય છે. ઉંચી ઓક્સિડેશન અવસ્થા વાળી મેંગેનીઝ ધરાવતી નીપજની સ્પીન-ફકત ચુંબકીય ચાકમાત્રા $......\,B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • [JEE MAIN 2022]

સંક્રાંતિ ધાતુઓ પરમાણુતાની ઉચ્ચ એન્થાલ્પી દર્શાવે છે  કારણ કે,

સંક્રાંતિ ધાતુ તત્વો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

નીચે આપેલા પૈકી કયો એક સારો આકિસડેશનકર્તા છે ?

$A.$ $Sm ^{2+}$    $B.$ $Ce ^{2+}$   $C.$ $Ce ^{4+}$   $D.$ $Tb ^{4+}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]

$MnF _4, MnF _3$ અને $MnF _2$ પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $.....B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • [JEE MAIN 2022]