સંક્રાંતિ તત્વો સંબંધિત સાચા વિધાનો પસંદ કરો?
સંક્રાંતિ તત્વોમાં ઓછા ગલનબિંદુઓ છે
સંક્રાંતિ તત્વોમાં ઉદીપકીય પ્રવૃત્તિ હોતી નથી
સંક્રાંતિ તત્વો ચલ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે
સંક્રાંતિ તત્વો નિષ્ક્રિય જોડી અસર દર્શાવે છે
એક એસિડીક મેંગેનેટ દ્રાવણ અસમાનુપાતીકરણ પ્રક્રિયા હેંઠળ થાય છે. ઉંચી ઓક્સિડેશન અવસ્થા વાળી મેંગેનીઝ ધરાવતી નીપજની સ્પીન-ફકત ચુંબકીય ચાકમાત્રા $......\,B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)
સંક્રાંતિ ધાતુઓ પરમાણુતાની ઉચ્ચ એન્થાલ્પી દર્શાવે છે કારણ કે,
સંક્રાંતિ ધાતુ તત્વો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
નીચે આપેલા પૈકી કયો એક સારો આકિસડેશનકર્તા છે ?
$A.$ $Sm ^{2+}$ $B.$ $Ce ^{2+}$ $C.$ $Ce ^{4+}$ $D.$ $Tb ^{4+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
$MnF _4, MnF _3$ અને $MnF _2$ પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $.....B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)