નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

  • A
    પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના ઘનનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે.
  • B
    પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના બાષ્પનું ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઠારણ કહે છે.
  • C
    પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના ઘનનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે.
  • D
    ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે.

Explore More

Similar Questions

દ્રવ્યની તે અવસ્થાનું નામ આપો જેમાં:
$(a)$ કણોના સ્તરો એકબીજા પર સરળતાથી સરકી શકે છે.
$(b)$ આકર્ષણ બળ ખૂબ જ નબળું હોવાને કારણે કણો માત્ર અસ્તવ્યસ્ત ગતિ કરે છે.

લાકડાની ખુરશી ઓરડાના તાપમાને ઘન પદાર્થ છે. તેના બે કારણો આપો.

ઘન પદાર્થનું ગલનબિંદુ વ્યાખ્યાયિત કરો. કેલ્વિન માપક્રમ પર બરફ કયા તાપમાને પીગળે છે? બરફનું ગલનબિંદુ નક્કી કરવાના પ્રયોગમાં,સતત ગરમી આપવા છતાં જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન કેમ વધતું નથી? આ ઉષ્મા ઉર્જાને શું કહેવાય છે?

Difficult
View Solution

બાષ્પીભવનની પ્રક્રિયા દરમિયાન,ઉષ્મા:

નીચેની પ્રક્રિયાઓને આસૃતિ (Osmosis) અથવા પ્રસરણ (Diffusion) માં વર્ગીકૃત કરો:
$(a)$ કિસમિસને પાણીમાં રાખતા તે ફૂલી જાય છે.
$(b)$ છીંક ખાતી વખતે વાયરસનું ફેલાવું.
$(c)$ અળસિયું સામાન્ય મીઠાના સંપર્કમાં આવતા મૃત્યુ પામે છે.
$(d)$ દ્રાક્ષને ઘટ્ટ ખાંડની ચાસણીમાં રાખતા તે સંકોચાઈ જાય છે.
$(e)$ અથાણાંને મીઠામાં સાચવી રાખવા.
$(f)$ કેક બનતી હોય ત્યારે તેની સુગંધ આખા ઘરમાં ફેલાવી.
$(g)$ જલીય પ્રાણીઓ શ્વસન દરમિયાન પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo