હેન્રીના અચળાંક $(K_H)$ વિશે સાચું વિધાન પસંદ કરો.
$I$. સામાન્ય રીતે તાપમાનમાં વધારા સાથે $K_H$ વધે છે.
$II$. સામાન્ય રીતે તાપમાનમાં વધારા સાથે $K_H$ ઘટે છે.
$III$. $K_H$ એ વાયુ-દ્રાવક પ્રણાલીનો લાક્ષણિક અચળાંક છે.

  • A
    $I$ અને $III$
  • B
    $II$ અને $III$
  • C
    $I$ અને $II$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને,પાણીમાં $CO_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $1.67 \times 10^8 \ Pa$ છે. $298 \ K$ તાપમાને,જ્યારે $1.67 \times 10^2 \ kPa$ $CO_2$ દબાણે પેક કરવામાં આવે ત્યારે $1000 \ mL$ સોડા વોટરમાં $CO_2$ નો જથ્થો $mol \ L^{-1}$ માં કેટલો હશે? (પાણીની ઘનતા $= 1.0 \ g \ cm^{-3}$)

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાનમાં વધારા સાથે નોંધપાત્ર રીતે વધે છે?

હવા એ અનેક વાયુઓનું મિશ્રણ છે. તેના મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઈટ્રોજન છે,જેનું કદ પ્રમાણે પ્રમાણ $298\ K$ તાપમાને આશરે $20\%$ અને $79\%$ છે. પાણી $10\ atm$ ના દબાણે હવા સાથે સંતુલનમાં છે. $298\ K$ તાપમાને,જો ઓક્સિજન અને નાઈટ્રોજન માટે હેન્રીના નિયમના અચળાંકો અનુક્રમે $3.30 \times 10^7\ mm$ અને $6.51 \times 10^7\ mm$ હોય,તો પાણીમાં ઓગળેલા વાયુઓનો મોલ ગુણોત્તર $(O_2 : N_2)$ આશરે કેટલો હશે?

આયોડિનનું ટિંક્ચર એટલે

હેન્રીના નિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo