નીચેના વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$I$. ભ્રૂણજનન દરમિયાન,યુગ્મનજ (zygote) સમભાજન (mitotic cell division) પામે છે.
$II$. ડિપ્લોન્ટિક જીવનચક્ર ધરાવતા સજીવોમાં,યુગ્મનજ અર્ધીકરણ (meiotic cell division) દ્વારા વિભાજન પામે છે.
$III$. ફલાવરણ (pericarp) ફલન પછી અંડકના બીજાશયના આવરણમાંથી વિકસે છે.
$IV$. રીંગણમાં,ફલન પછી પણ વજ્રપત્રો ફળ સાથે જોડાયેલા રહે છે.

  • A
    $I$,$II$ ખોટા છે પરંતુ $III$,$IV$ સાચા છે
  • B
    $III$,$IV$ ખોટા છે પરંતુ $II$,$III$ સાચા છે
  • C
    $I$,$IV$ ખોટા છે પરંતુ $II$,$III$ સાચા છે
  • D
    $II$,$III$ ખોટા છે પરંતુ $I$,$IV$ સાચા છે

Explore More

Similar Questions

જે સ્થિતિમાં નર અને માદા પ્રજનન અંગો અલગ-અલગ વનસ્પતિ પર હાજર હોય,તેને શું કહેવાય છે?

કોણે ભ્રૂણવિદ્યાના પાસાઓ પર કામ કર્યું અને વર્ગીકરણમાં ભ્રૂણવિદ્યાના લક્ષણોના ઉપયોગને લોકપ્રિય બનાવ્યું?

નીચેનામાંથી કયો સજીવ તેના જીવનકાળમાં માત્ર એક જ વાર પ્રજનન કરે છે?

ફલન પછીની ઘટનાઓ સમજાવો.

$Strobilanthus$ $kunthiana$ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo