ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    નાઈટ્રોજીનેઝ ઉત્સેચક આણ્વિય ઓક્સિજન પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે.
  • B
    મોટાભાગની વનસ્પતિઓ નાઈટ્રેટ તેમજ એમોનિયમ આયનોનું સ્વાંગીકરણ કરી શકે છે; એમોનિયમ આયન વનસ્પતિઓ માટે ખૂબ જ ઝેરી છે અને તેથી તે તેમાં જમા થઈ શકતા નથી.
  • C
    નાઈટ્રોજીનેઝ ઉત્સેચકોને સુરક્ષિત રાખવા માટે,મૂળગંડિકામાં લેગ-હિમોગ્લોબિન નામનું ઓક્સિજન સ્કેવેન્જર હોય છે.
  • D
    નાઈટ્રોજીનેઝ દ્વારા એમોનિયાના સંશ્લેષણ માટે ખૂબ જ ઉચ્ચ ઉર્જાની જરૂર પડે છે.

Explore More

Similar Questions

ફોસ્ફરસ નીચેનામાંથી શેના નિર્માણ માટે જરૂરી છે?
$I.$ કવચ (shell)
$II.$ હાડકાં
$III.$ દાંત
સાચો વિકલ્પ પસંદ કરો

અસંગત યુગ્મ શોધીને લખો.

અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શ્વસનરંજક દ્રવ્યોના સંદર્ભમાં કયું ખનીજ તત્ત્વ આવશ્યક છે?

જમીનના નાઈટ્રેટ્સ . . . . . . દ્વારા પૃથ્વીમાં ઊંડે સુધી ધોવાઈ જાય છે (leached).

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ નાઇટ્રોજિનેઝ : ઑક્સિજન સંવેદી :: લેગહિમોગ્લોબીન : ........
$(2)$ એલ્નસના મૂળ પર સૂક્ષ્મજીવી : ફેન્ક્રીયા :: શિમ્બકુળની વનસ્પતિના મૂળમાં : રાઇઝોબિયમ :: ડિનાઇટ્રિફિકેશન : સ્યુડોમોનાસ :: જૈવિક નાઇટ્રોજન સ્થાપન : ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo