ખોટી જોડ શોધો :
ખોરાકનો સ્ત્રોત - બટાકા
મસાલા -મરચા
સુશોભન -કોલ્ચીસીન
ધ્રુમાયમાન - તમ્બાકું
રાઈ વનસ્પતિ ક્યાં કુળમાં આવે છે ?
જરાયુવિન્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ક્રુસીફેરી વનસ્પતિનો જરાયુ વિન્યાસ .....છે.
સ્તબક પુષ્પવિન્યાસમાં શું હોય છે?
.......નાં આધારે લેગ્યુમીનોસીનાં મુખ્યત્વે 3- પેટા કુળને અલગીકૃત કરવામાં આવે છે.