આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો.
$(a)$ ઉભયલિંગી પુષ્પ
$(b)$ દ્વિઅરીય સમમિતિ (ઝાયગોમોર્ફીક)
$(c)$ આચ્છાદિત કલિકાન્તર વિન્યાસ
ફેબેસી
સોલેનેસી
$A$ અને $B$ સાચા
$A$ અને $B$ ખોટા
રીંગણા, તમાકુ,બટેટા અને ટામેટાં .......નાં કારણે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે.
પુષ્પવિન્યાસના પ્રકારથી નક્કી કરાતું કુળ
સ્તબક પુષ્પવિન્યાસમાં શું હોય છે?
પેપીલીઓનેટ કુળનું પુંકેસર ચક્ર ........પ્રકારનું છે.
માલ્વેસીમાં પૂંકેસરની સંખ્યા .......હોય છે.