આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો.

$(a)$ ઉભયલિંગી પુષ્પ

$(b)$ દ્વિઅરીય સમમિતિ (ઝાયગોમોર્ફીક)

$(c)$ આચ્છાદિત કલિકાન્તર વિન્યાસ

  • A

    ફેબેસી

  • B

    સોલેનેસી

  • C

    $A$ અને $B$ સાચા

  • D

    $A$ અને $B$ ખોટા

Similar Questions

રીંગણા, તમાકુ,બટેટા અને ટામેટાં .......નાં કારણે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે.

પુષ્પવિન્યાસના પ્રકારથી નક્કી કરાતું કુળ

  • [AIPMT 1990]

સ્તબક પુષ્પવિન્યાસમાં શું હોય છે? 

પેપીલીઓનેટ કુળનું પુંકેસર ચક્ર ........પ્રકારનું છે.

માલ્વેસીમાં પૂંકેસરની સંખ્યા .......હોય છે.