હરિતકણ અને કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણનો રસાયણ-આસૃતિવાદ (Chemiosmotic theory) શેના પર આધારિત છે?

  • A
    પ્રોટોન ઢાળ (Proton gradient)
  • B
    $K^+$ આયનોનો સંગ્રહ
  • C
    $Na^+$ આયનોનો સંગ્રહ
  • D
    પટલ સ્થિતિમાન (Membrane potential)

Explore More

Similar Questions

નીચેના વિધાનો વાંચો:
$(a)$ $ATP$ase નો $F_{0}$ ભાગ પ્રોટોન ગ્રેડિયન્ટના ભંગાણ સાથે સંકળાયેલ છે.
$(b)$ $H^+$ વાહક પ્રોટોન ગ્રેડિયન્ટના નિર્માણમાં ફાળો આપે છે.
$(c)$ $ETS$ માં ઇલેક્ટ્રોનનું વહન લ્યુમેનમાં પ્રોટોનના પમ્પિંગ સાથે જોડાયેલું છે.
$(d)$ $NADPH + H^+$ નું નિર્માણ પ્રોટોન ગ્રેડિયન્ટના સર્જન સાથે સંબંધિત છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો સાચા છે?

ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે?

$PS-II$ ના ક્લોરોફિલ અણુમાંથી મુક્ત થતાં ઇલેક્ટ્રાનને સૌપ્રથમ કોણ સ્વીકારે છે?

આદિ પ્રકાશસંશ્લેષી વનસ્પતિઓ .... દ્વારા સૌરઊર્જાનો ઉપયોગ કરતી હતી.

જો પ્રકાશની તરંગલંબાઈ $680 \ nm$ કરતાં વધી જાય,તો પ્રકાશસંશ્લેષણનો દર ઘટે છે. આ કયા વૈજ્ઞાનિક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું અને તેનું કારણ શું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo