નાઈટ્રોસોબેન્ઝીનના રિડક્શન દ્વારા નીચેનામાંથી શું પ્રાપ્ત થતું નથી?

  • A
    $C_6H_5NH_2$
  • B
    $C_6H_5-N=N-C_6H_5$
  • C
    $C_6H_5NHOH$
  • D
    $C_6H_5NO_2$

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજન નાઈટ્રસ એસિડ $(HNO_2)$ સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ આપે છે. તો તે કાર્બનિક સંયોજન કયું હોઈ શકે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરવા પર દુર્ગંધયુક્ત પદાર્થ આપે છે?

નીચેનામાંથી કયા એમાઈનને ક્લોરોફોર્મ સાથે ગરમ કરવાથી દુર્ગંધયુક્ત નીપજ મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે પ્રાથમિક એમાઈન મળતો નથી?

વિધાન $(A)$: એનિલિનનો $-NH_2$ સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થો,પેરા નિર્દેશક છે.
કારણ $(R)$: $-NH_2$ સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગીના ઓર્થો,પેરા હુમલા દ્વારા બનતા એરેનિયમ આયનને સ્થિર કરે છે.
સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo