જીવાવરણનો જૈવિક ઘટક શેના દ્વારા બનતો નથી?

  • A
    ઉત્પાદકો
  • B
    હવા
  • C
    વિઘટકો
  • D
    ઉપભોક્તાઓ

Explore More

Similar Questions

જમીન પરથી વહેતી નદીઓ સમુદ્રના પાણીમાં ખનિજો ઉમેરે છે. આ કેવી રીતે થાય છે તેની ચર્ચા કરો.

પર્યાવરણીય પ્રદૂષણ તરફ દોરી જતી કોઈપણ ત્રણ માનવીય પ્રવૃત્તિઓની યાદી આપો.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
વનસ્પતિઓ સામાન્ય રીતે નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સનું શોષણ કરે છે અને તેનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે,જેનો ઉપયોગ કાર્બોદિતો બનાવવા માટે થાય છે.

વાતાવરણમાં ઓક્સિજન મુખ્યત્વે કોના દ્વારા પાછો ફરે છે?

$(a)$ ઓઝોન સ્તર ક્યાં જોવા મળે છે?
$(b)$ ઓઝોન હોલ એટલે શું અને તે કેવી રીતે થાય છે?
$(c)$ ઓઝોન સ્તરના ક્ષયની હાનિકારક અસરો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo