જીવવિજ્ઞાન એ પૃથ્વી પરના જીવનની વાર્તા છે. આ વિધાનને યોગ્ય ઠેરવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ જૈવિક સંગઠનની જટિલતા સજીવોને સ્વયં-પ્રજનનક્ષમ,ઉત્ક્રાંતિ પામતા,સ્વયં-નિયંત્રિત અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિભાવ આપવા માટે સક્ષમ બનાવે છે.
$\rightarrow$ તમામ સજીવો,તેમના પૂર્વજો અને વંશજો સાથે,$DNA$ સ્વરૂપે સામાન્ય આનુવંશિક દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે,જે સજીવોમાં ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે.
$\rightarrow$ આમ,જીવવિજ્ઞાન એ પૃથ્વી પરના જીવનની વાર્તા છે.
$\rightarrow$ તે પૃથ્વી પરના સજીવોના ઉત્ક્રાંતિની વાર્તા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સજીવના આવિષ્કારનું એક સ્વરૂપ છે?

નીચેનામાંથી કયા સજીવોમાં વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ જોવા મળે છે?

ચોક્કસ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિને .... કહે છે.

$X$ - કોઈ પણ નિર્જીવ વસ્તુ ચયાપચય (metabolism) દર્શાવતી નથી.
$Y$ - ચયાપચયની પ્રક્રિયાઓ શરીરની બહાર કોષ-મુક્ત તંત્રમાં દર્શાવી શકાય છે.

$I -$ સંખ્યામાં થતો વધારો
$II -$ વિભેદન
$III -$ ચયાપચય
$IV -$ પ્રજનન
$V -$ કદમાં થતો વધારો
ઉપરનામાંથી વૃદ્ધિનાં બે પૂરક લક્ષણો (twin characteristics) ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo