નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A):$ જ્યારે વોલ્યુમેટ્રિક વિશ્લેષણમાં $KOH$ ના જલીય દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારે ઉપયોગ કરતા પહેલા તેની સાંદ્રતા તપાસવી જોઈએ.
કારણ $(R):$ $KOH$ નું દ્રાવણ જૂનું થાય ત્યારે વાતાવરણીય $CO_2$ નું શોષણ કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ ખોટું છે,પરંતુ $R$ સાચું છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • D
    $A$ સાચું છે,પરંતુ $R$ ખોટું છે.

Explore More

Similar Questions

$10 \, mL$ સાંદ્ર $HCl$ ને $1 \, L$ સુધી મંદ કરવામાં આવ્યું. આ મંદ દ્રાવણના $20 \, mL$ ને સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1 \, N$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણના $25 \, mL$ ની જરૂર પડે છે,તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડની નોર્માલિટી કેટલી હશે?

નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં થતો નથી?

$KMnO_4$ નું મંદ $H_2SO_4$ ની હાજરીમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ હેક્સાહાઇડ્રેટ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. $2$ અણુ $KMnO_4$ માટે ઉત્પન્ન થતા પાણીના અણુઓની સંખ્યા $..........$ છે.

અવક્ષેપનું જથ્થાત્મક અનુમાન કરતા પહેલા તેને પાણીથી ધોવા શા માટે જરૂરી છે?

$30 \ mL$ એસિડ દ્રાવણ $15 \ mL$ ના $0.2 \ N$ બેઝ દ્વારા તટસ્થ થાય છે. એસિડ દ્રાવણની સાંદ્રતા $.............. \ N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo