જો બીટરૂટને ઠંડા પાણીમાં રાખવામાં આવે,તો કોષરસસ્તરને કારણે એન્થોસાયનિન બહાર આવતું નથી કારણ કે તે:

  • A
    ભેદક પ્રવેશશીલ
  • B
    એન્થોસાયનિન માટે અપ્રવેશશીલ
  • C
    એન્થોસાયનિન માટે પ્રવેશશીલ
  • D
    મૃત

Explore More

Similar Questions

વનસ્પતિના કોષપટલનો મુખ્ય લિપીડ ઘટક કયો છે?

કોષરસપટલમાં લિપીડના અણુઓ કઈ રીતે ગોઠવાયેલા હોય છે?

Difficult
View Solution

કોષની ઓળખ કોષરસપટલના ઘટકો દ્વારા થાય છે. આ ઘટકો સામાન્ય રીતે .........ના બનેલા હોય છે.

કોષની સપાટી પરથી પ્રવાહી ચૂસવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

એકવેલેન્ટ આયનો (દા.ત.,$Na^+, K^+$) પટલની પારગમ્યતા $A$ કરે છે,જ્યારે દ્વિવેલેન્ટ આયનો $B$ કરે છે. આપેલ વિધાનમાં ($A$ અને $B$) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને પૂર્ણ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo