બેયરની પ્રક્રિયાનો ઉપયોગ બોક્સાઈટના શુદ્ધિકરણ માટે થાય છે જેમાં મુખ્ય અશુદ્ધિ તરીકે શું હોય છે?

  • A
    હેમેટાઈટ
  • B
    સિલિકા
  • C
    રૂટાઈલ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચે આપેલા આલેખ દ્વારા દર્શાવેલ સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

જો ઠંડા જંકશનને $0^{\circ} C$ પર રાખવામાં આવે,તો થર્મોકપલનો થર્મો emf $V$ એ $V = 10 \times 10^{-6} t - \frac{1}{40} \times 10^{-6} t^2$ મુજબ બદલાય છે,જ્યાં $t$ એ ગરમ જંકશનનું તાપમાન $^{\circ} C$ માં છે. તટસ્થ તાપમાન અને થર્મો emf નું મહત્તમ મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ અનાવૃત બીજધારી $(p)$ ત્રિઅવયવી પુષ્પ
$(b)$ એકદળી $(q)$ પુષ્પનો અભાવ
$(c)$ દ્વિદળી $(r)$ આદિ પુષ્પ
$(d)$ ત્રિઅંગી $(s)$ ચતુરાવયવી કે પંચાવયવી પુષ્પ

પ્રક્રિયાના ........ ને પ્રાયોગિક રીતે નક્કી કરી શકાતું નથી.

જો હીટરના ફિલામેન્ટની લંબાઈમાં $10\%$ નો ઘટાડો કરવામાં આવે,તો હીટરનો પાવર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo