વધુ ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^oC$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^oC$ સુધી વધારવા માટે $1\, kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો ......... $g$ છે. ($K_b = 0.52\, K\, kg\, mol^{-1}$ અને $NaCl$ નું $90\%$ આયનીકરણ ધારો)

  • A
    $296.05$
  • B
    $281.25$
  • C
    $270$
  • D
    $310$

Explore More

Similar Questions

સમાન મોલર સાંદ્રતા ધરાવતા $AlCl_3$ $(t_1)$ અને $CaCl_2$ $(t_2)$ ના અતિ મંદ દ્રાવણોના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$100 \ g$ પાણીમાં $10 \ g$ વિદ્યુતવિભાજ્ય $AB_2$ ધરાવતું દ્રાવણ $100.52^{\circ} C$ તાપમાને ઉકળે છે. વિદ્યુતવિભાજ્યની આયનીકરણની માત્રા $(\alpha)$ ............ $\times 10^{-1}$ છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $AB_2$ નું મોલર દળ $= 200 \ g \ mol^{-1}$,$K_{b}$ (પાણીનો મોલલ ઉન્નયન અચળાંક) $= 0.52 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ} C$;
$AB_2$ નું આયનીકરણ $AB_2 \rightarrow A^{2+} + 2B^{-}$ મુજબ થાય છે]

$0.2 \ m$ એસિડ $HX$ ના દ્રાવણમાં $20\%$ આયનીકરણ થાય છે. જો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થશે.

$K_2HgI_4$ જલીય દ્રાવણમાં $40 \%$ આયનીકરણ પામે છે. તેના વાન્ટ હોફ અવયવ $(i)$ નું મૂલ્ય કેટલું થશે?

એક નિર્બળ એસિડ $(HX)$ ના $0.2 \, m$ જલીય દ્રાવણનું $20 \%$ આયનીકરણ થાય છે. આ દ્રાવણનું ઠારબિંદુ .......... $^oC$ છે. (પાણી માટે $K_f = 1.86 \, K \cdot kg \cdot mol^{-1}$) :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo