ધારી લો કે સંયોજનો જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજિત થાય છે,તો સમાન તાપમાને આઈસોટોનિક (isotonic) હોવાની અપેક્ષા રાખી શકાય તેવી દ્રાવણોની જોડી ઓળખો.

  • A
    $0.01 \ M$ યુરિયા અને $0.01 \ M \ NaCl$
  • B
    $0.02 \ M \ NaCl$ અને $0.01 \ M \ Na_2SO_4$
  • C
    $0.03 \ M \ NaCl$ અને $0.02 \ M \ MgCl_2$
  • D
    $0.01 \ M$ સુક્રોઝ અને $0.02 \ M$ ગ્લુકોઝ

Explore More

Similar Questions

કેન સુગરનું $5\% \text{ (w/v)}$ દ્રાવણ (અણુભાર = $342 \text{ g/mol}$) એ અજ્ઞાત દ્રાવ્યના $1\% \text{ (w/v)}$ દ્રાવણ સાથે આઇસોટોનીક છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર $\text{g/mol}$ માં કેટલો થાય?

$0.4\%$ યુરિયા દ્રાવણનું અભિસરણ દબાણ $1.66\ atm$ છે અને $3.42\%$ ખાંડના દ્રાવણનું અભિસરણ દબાણ $2.46\ atm$ છે. જ્યારે બંને દ્રાવણોને સમાન કદમાં મિશ્ર કરવામાં આવે,ત્યારે પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ ......... $atm$ થશે.

$100 \ mL$ દીઠ $1.05 \ g$ ધરાવતું બિન-વિદ્યુતવિભાજ્ય પદાર્થનું દ્રાવણ $3\%$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) માલૂમ પડ્યું. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

$10 \ g$ પ્રતિ $dm^3$ યુરિયા (આણ્વીય દળ $= 60 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ ........ $g \ mol^{-1}$ છે.

જો ખાંડના બીટનો પાતળો ટુકડો $NaCl$ ના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo